સર્જનની પ્રક્રિયા
“સર્જનની પ્રક્રિયા ખરેખર અગમ્ય છે..છતાઁ સર્જક પાંસે એ સર્જન પરત્વે સઁપુર્ણ સજ્જતા હોવી જરુરી છે.”* સુન્દરમ.
”ગઝલ એ એવો વિષયછે જે ઘણી સાધના માંગેછે.અને વિચારોમાઁ વૈવિધ્ય ઉપરાંત અર્થ ગંભીરતા પણ હોવી જોઇએ, એમ હુઁ માનુ છુઁ.આજ કાલ જે ગઝલો લખાયછે એમાઁ અર્થના ઊઁડાણ હોતાઁ નથી.ગઝલના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવો, પણ તેનો અતિરેક ન હોવો જોઈએ.
*મસ્ત મંગેરા(તંત્રી,”વહોરા સમાચાર” સુરત)
ગઝલ એ ભાવની અભિવ્યક્તિનુઁ સરળ અને સચોટ સાધનછે,પરંતુ એની સરળતા જેમ પોષક તત્વછે,તેમ મારક તત્વ પણ છે.કેટલીયે વાર સરળતાની ઓથ લઈને કવિતા હાથતાળી દઈને છટકી જતી હોય છે. અને રહી જતો હોય છે કેવળ અર્થહીન શબ્દ ઘોંઘાટ.
*હરીન્દ્ર દવે
For more click pl.
http://bazmewafa.blogspot.com/
http://bagewafa.blogspot.com/
http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=14
*** If you are not able to read Gujarati in this e-mail, please click ?view? menu at the top of your browser pageand go to ?Character encoding? & change to ?UTF-8 (unicode)?.***
Or open the pdf attachment.
”ગઝલ એ એવો વિષયછે જે ઘણી સાધના માંગેછે.અને વિચારોમાઁ વૈવિધ્ય ઉપરાંત અર્થ ગંભીરતા પણ હોવી જોઇએ, એમ હુઁ માનુ છુઁ.આજ કાલ જે ગઝલો લખાયછે એમાઁ અર્થના ઊઁડાણ હોતાઁ નથી.ગઝલના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવો, પણ તેનો અતિરેક ન હોવો જોઈએ.
*મસ્ત મંગેરા(તંત્રી,”વહોરા સમાચાર” સુરત)
ગઝલ એ ભાવની અભિવ્યક્તિનુઁ સરળ અને સચોટ સાધનછે,પરંતુ એની સરળતા જેમ પોષક તત્વછે,તેમ મારક તત્વ પણ છે.કેટલીયે વાર સરળતાની ઓથ લઈને કવિતા હાથતાળી દઈને છટકી જતી હોય છે. અને રહી જતો હોય છે કેવળ અર્થહીન શબ્દ ઘોંઘાટ.
*હરીન્દ્ર દવે
For more click pl.
http://bazmewafa.blogspot.com/
http://bagewafa.blogspot.com/
http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=14
*** If you are not able to read Gujarati in this e-mail, please click ?view? menu at the top of your browser pageand go to ?Character encoding? & change to ?UTF-8 (unicode)?.***
Or open the pdf attachment.
0 Comments:
Post a Comment
<< Home