શએરનો ધર્મ _મસ્ત”હબીબ”સારોદી(મસ્તી)
વોહ શએર કે પયગામે હયાતે અબદી હય.
યા નગ્મએ જિબ્રિલ હય બાંગે શરાફિલ.
_ ઈકબાલ.
શાશ્વત જીવનના સનાતન અસ્તિત્વનો પયગામ આપે તે શેર:એમાઁ અલ્લાહનો પયગામ માનવ સુધી પહોઁચાડનાર ફરિશ્તા જિબ્રઈલ નુઁ ગીત હોય કે , પછી કયામતનો સૂર ફૂંકનાર ફરિશતા ઈસ્રાફીલનુઁ આહવાન હોય ,સારાંશ કે જેમાઁ કાઁઈ ઈશ્વરી આદેશ હોય અથવા ખોટા મૂલ્યોનુઁ ખંડન કરવનુઁ સામર્થ્ય હોય.
શએર સબન્ધી ઉપરોકત દર્ષ્ટિબિન્દુનુઁ અનુસરણ કરવાનો મેઁ આગ્રહ રાખ્યો છે.ગઝને હુઁ કેટલો વફાદર રહ્યો છુઁ એ નિર્ણય તો પાઠકોએ કરવો ઘટે..અલબત્ત એટલુઁ વિસ્વાસ પૂર્વજક કહી શકુઁ છુઁ કે ¬
વોહ બુલહવસ કે જિન્હેઁ જુર્અતે ગુનાહ નહીઁ.
ગઝલ મેઁ ઢુઁઢતે હઁય વો ઈલાજે તિશના લબી
ઉપરોકત શેરમાઁ નિર્દિષ્ટ કામી પુરૂષની ત્રુષ્ણાને સંતોષે એવુઁ તત્વ મારી ગઝલમાઁ નથી.મારે જે કઁઈ કહેવાનુઁ હતુઁ તે મેઁ મારી રીતે કહ્યુઁ છે. એમ કરવામાઁ હુમ જીવનથી વિમુખ રહ્યો નથી એટલો મને એટલો મને આત્મ સંતોષ છે.
_મસ્ત”હબીબ”સારોદી(મસ્તી)
12-7-1965
For more updates go to
http://bazmewafa.blogspot.com/
http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=5
યા નગ્મએ જિબ્રિલ હય બાંગે શરાફિલ.
_ ઈકબાલ.
શાશ્વત જીવનના સનાતન અસ્તિત્વનો પયગામ આપે તે શેર:એમાઁ અલ્લાહનો પયગામ માનવ સુધી પહોઁચાડનાર ફરિશ્તા જિબ્રઈલ નુઁ ગીત હોય કે , પછી કયામતનો સૂર ફૂંકનાર ફરિશતા ઈસ્રાફીલનુઁ આહવાન હોય ,સારાંશ કે જેમાઁ કાઁઈ ઈશ્વરી આદેશ હોય અથવા ખોટા મૂલ્યોનુઁ ખંડન કરવનુઁ સામર્થ્ય હોય.
શએર સબન્ધી ઉપરોકત દર્ષ્ટિબિન્દુનુઁ અનુસરણ કરવાનો મેઁ આગ્રહ રાખ્યો છે.ગઝને હુઁ કેટલો વફાદર રહ્યો છુઁ એ નિર્ણય તો પાઠકોએ કરવો ઘટે..અલબત્ત એટલુઁ વિસ્વાસ પૂર્વજક કહી શકુઁ છુઁ કે ¬
વોહ બુલહવસ કે જિન્હેઁ જુર્અતે ગુનાહ નહીઁ.
ગઝલ મેઁ ઢુઁઢતે હઁય વો ઈલાજે તિશના લબી
ઉપરોકત શેરમાઁ નિર્દિષ્ટ કામી પુરૂષની ત્રુષ્ણાને સંતોષે એવુઁ તત્વ મારી ગઝલમાઁ નથી.મારે જે કઁઈ કહેવાનુઁ હતુઁ તે મેઁ મારી રીતે કહ્યુઁ છે. એમ કરવામાઁ હુમ જીવનથી વિમુખ રહ્યો નથી એટલો મને એટલો મને આત્મ સંતોષ છે.
_મસ્ત”હબીબ”સારોદી(મસ્તી)
12-7-1965
For more updates go to
http://bazmewafa.blogspot.com/
http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=5
0 Comments:
Post a Comment
<< Home